Monday, 29 February 2016

' મહારાજ ફરે છે , પગપાળો રે... ઉપકારી એનો આતમો રે...' પૂ. રવિશંકર મહારાજના જન્મદિને ગાંધીનગર સમાચારમાં તા. ૨૫/૦૨/૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ છે.

રાજકારણને નહી પણ આધ્યાત્મિક ધારાને વરેલા પુરુષ : મોરારજીભાઇ દેસાઈ ( મોરારજીભાઇ દેસાઈના જન્મદિને ગાંધીનગર સમાચારમાં તા.૨૯/૦૨/૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ છે.)

' ધર્મ એ માનવજાતનો મઝિયારો વારસો છે.' રામકૃષ્ણ પરમહંસના જન્મ દિવસે ગાંધીનગર સમાચારમાં તા.૧૮/૦૨/૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ છે

' પદ્મશ્રી દુલા ભાયા કાગ : એમની કવિતા જાણે સંસાર અને સંન્યાસનો મેળ ' (ગાંધીનગર સમાચાર તા.૨૨ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ છે.)